ગુજરાત સરકાર શિક્ષણ વિભાગ માટે નિરાશાજનક સમાચાર ( સોર્સ - વી.ટીવી ન્યૂઝ )
1. વિદ્યાસહાયક કેસમાં સુપ્રિમ કોર્ટ દ્વારા ગુજરાત સરકારની ઝાટકણી
2. સુપ્રિમ કોર્ટે ફિક્સ પગારવાળી વિદ્યાસહાયક યોજનાની ટીકા કરી.
3. શા માટે શિક્ષકોની ભરતી ફિક્સ પગારથી કરવામાં આવે છે ?
4. ભરતીપાત્ર શિક્ષકોની લાયકાત અંગે ખુલાસો કરવા માંગ
5. બુધવારે વધુ સુનાવણી.
7. RTEનો અમલ અસરકારક થતો નથી.
No comments:
Post a Comment