આજના તાજા સમાચાર - ધોરણ 10 પુરક પરીક્ષા નું પરિણામ 2 ઓગસ્ટ ના રોજ જાહેર થનાર છે.

Saturday, 13 April 2013





 ૦૧/૦૭/૨૦૦૫ ના રોજ ૪૫ વર્ષની વય મર્યાદા વટાવી ચૂકેલા હોય તેવા કર્મચારીઓને  સી.સી.સી પરીક્ષા આપવા માંથી મુક્તિનો પરિપત્ર નીચે સામેલ છે જે નીચેની લિંક પર ક્લીક કરી પેઈઝ નંબર ૧૭ પર તારીખ ૧૧/૦૮/૨૦૦૩ નો પરિપત્ર જોવા મળશે.  

45 વર્ષ પછી સી.સી.સી ની પરીક્ષામાંથી મુક્તિનો પરિપત્ર



.કાં.મા.શિ.સંઘના મહામંત્રી હરેશભાઈ ડાભીની કમિશ્નરશ્રી  સોમ સાહેબને ફાજલ શિક્ષકોને રિકોલ કરવા તથા કામગીરી પારદર્શક બનાવવાની રજૂઆત કરતો પત્ર નીચે page 1 અને page 2 ની લિંકમાં સામેલ છે.  






CCC પરીક્ષા ની મુદતમાં વધારો કરવામાં આવ્યો છે પરિપત્ર મુજબ ૩૧/૦૩/૨૦૧૩ થી મુદત વધારી ૩૦/૦૬/૨૦૧૩ કરવામાં આવી.પરિપત્ર જોવા માટે નીચે ક્લિક કરો.